ભારતીય જ્વાનો દારૂ પીવા માટે આપવામાં આવે છે આ પાછળનું સાચું કારણ તમે તમારા સપનામાં પણ નહીં વિચાર્યું હોય.

ભારતીય જ્વાનો દારૂ  પીવા  માટે આપવામાં આવે છે  આ  પાછળનું સાચું કારણ તમે તમારા સપનામાં પણ નહીં વિચાર્યું હોય.








આપણા દેશના સૈનિકો કોઈપણ પરિસ્થિતિમાં દેશની રક્ષા કરે છે, જ્યારે તમે ઘરમાં આરામથી બાળકો સાથે રમી રહ્યા છો, ત્યારે તેઓ પોતાનો જીવ જોખમમાં મુકીને દેશની રક્ષા માટે સરહદ પર દુશ્મનોનો સામનો કરી રહ્યા છે.

કોઈપણ વ્યક્તિ જે સેનામાં કામ કરી રહી છે તેણે કોઈપણ સમયે અને કોઈપણ જગ્યાએ બોર્ડર પર ક્યુટી કરવાની હોય છે. અને તે ફરજમાં, તેઓએ પ્રાકૃતિક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે જેમ કે પ્રાતઃકાળ, સાંજ, ઠંડી, વરસાદ, ભારે વરસાદ, વાવાઝોડું વગેરે.

 પરંતુ સાથે સાથે તમને એક વાત જાણીને નવાઈ લાગશે કે આપણા દા-રુબંધી ગુજરાતમાં સેનાના જવાનોને દારૂ પીવાની છૂટ છે. તે કાયદેસર રીતે દા-રુની બોટલ પોતાની પાસે રાખી શકે છે અને તેને કોઈ રોકી શકતું નથી, તો આવું કેમ? સેનામાં જોડાનાર વ્યક્તિને શા માટે ડા-3ની છૂટ આપવામાં આવે છે? ચાલો જાણીએ 1 - એવું કહેવામાં આવ્યું છે કે સરહદ ગમે તેટલી ઠંડી હોય, આર્મી જવાને તેની ફરજ બજાવવાની હોય છે. તેમના માટે દિવસ અને રાત સમાન ગણવામાં આવે છે. તેથી જ તેમના શરીરને ગરમ રાખવા માટે તેમને દારૂ પીવાની છૂટ છે.

-આપણે બધા જાણીએ છીએ કે દારૂ શરીર માટે હાનિકારક છે, તેમ છતાં દેશની રક્ષા કરતી વખતે સેનાના જવાનોને પીવાની છૂટ છે, કારણ કે સૈનિકોને શરીરથી વધુ કામ કરવું પડે છે, તેના માટે આલ્કોહોલ થોડી મદદ કરી શકે છે.

સૌથી પહેલા તો તમને જાણીને નવાઈ લાગશે કે જો સેનામાં કોઈ પણ વ્યક્તિ દા-રુનની બોટલ ખરીદે છે તો તેના પર વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.

 આ  આર્મીના જવાનોને ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી પણ કામ કરવું પડે છે, આવી સ્થિતિમાં, જો શરીર ઠંડુ થાય છે, તો તે સરહદ પર ઉભા રહી શકતા નથી, તેથી જ નિર્ધારિત માત્રા અનુસાર દારૂ પીવાની છૂટ છે.

દેશની દરેક વ્યક્તિ જાણે છે કે આર્મીમાં કામ કરતો સૈનિક વર્ષો સુધી કોઈને કોઈ સમયે ઘરે આવતો નથી. તેથી જ તેણે તેના પરિવારથી દૂર રહેવું પડે છે, 

તેથી અઠવાડિયામાં જ્યારે તેને રજા હોય ત્યારે તેને પીવાની છૂટ આપવામાં આવે છે જેથી તેને એકલતાનો અનુભવ ન થાય અને તે દિવસ પસાર કરી શકે. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ સેનામાં આ નિયમોનું પાલન કરવામાં આવતું હતું અને હવે દેશ આઝાદ થયા બાદ પણ તેમને ભેટ આપવામાં આવે છે.

 એક ખાસ વાત એ છે કે તમને ડા-3 પીવાની છૂટ છે, તેથી તમે ઈચ્છો તેટલું દારૂ પી શકતા નથી. તેઓ કેટલાક પ્રમાણમાં આપવામાં આવે છે.

-જો કોઈ વ્યક્તિએ વધારે દા-રૂ પીધો હોય તો તેની સામે કાનૂની કાર્યવાહી કરતાં હોય છે. અને જો કોઇ વખત અતિશય દારૂ પીવે તો કોર્ટ માર્શલ પણ તે લોકો કરી નાખતા હોય છે

 જો આવી જાણવા જેવી માહિતી, જો ગમી હોય તો લાઇક કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશુંઆપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ (IndiaKaDivana) પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી



Post a Comment

please support me

Previous Post Next Post